Monday, August 24, 2026
HomeGujaratKarjan-Bharthana toll plaza rates increased, car drivers will now have to pay...

Karjan-Bharthana toll plaza rates increased, car drivers will now have to pay Rs 155

Date:

spot_img

Related stories

Pakistan mishandled funds linked to housing reconstruction for Balochistan flood victims

Islamabad, Aug 24 The World Bank has expressed dissatisfaction...

Govt to sell up to 6 per cent stake in Hindustan Copper via offer for sale

New Delhi, Aug 24 The Central government on Monday...

Odisha CM says empathy and compassion are core principles of his government

Bhubaneswar, Aug 24 Odisha Chief Minister Mohan Charan Majhi...

Lalu Yadav targets JD-U over Farakka water treaty; Sanjay Jha hits back

Patna, Aug 22 Political tensions in Bihar have intensified...

Gujarat Police turns to startups, students for solutions to emerging cyber threats

Ahmedabad, Aug 21 More than 100 technology startups and...
spot_img

વડોદરાથી ભરૂચ જતા નેશનલ હાઈવે પર કરજણ તાલુકામાં ભરથાણા ટોલ પ્લાઝા પર ટોલના દરોમાં વધારો કરાયો છે. ભરથાણા ટોલ પ્લાઝા પર અગાઉ મુલતવી રાખવામાં આવેલા સુધારેલા ટોલના દરો હવે આજથી (25મી નવેમ્બર) અમલમાં આવ્યો છે. નવા દર પ્રમાણે કાર માટે 105 રૂપિયાથી વધીને 155 રૂપિયા, મીની બસ માટે 180 રૂપિયાથી વધારી 270 રૂપિયા કરાયો. બસ અને ટ્રક માટેનો ટોલ 360 રૂપિયાથી વધીને 540 રૂપિયા કરાયો છે. અગાઉ એક મહિના પહેલાં નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા ભરથાણા ટોલ પ્લાઝા પરના દરમાં અચાનક 65 ટકા જેટલો વધારો કરવાની જાહેરાત કરાઈ હતી. તેનો અમલ કરવાની જાહેરાત થયા બાદ વધુ એક દિવસ અમલ મુલતવી રહ્યો હતો. ત્યારબાદ ફરીથી એક મહિના સુધી નવા દરનો અમલ થયો ન હતો. આ દરમિયાન નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા આજે (25મી નવેમ્બર) નવા ટોલના દરોનો અમલ કરવાનું અચાનક નક્કી કરવામાં આવ્યું હતું. નવા દર પ્રમાણે કાર માટે 105 રૂપિયાથી વધીને 155 રૂપિયા, મીની બસ માટે 180 રૂપિયાથી વધારી 270 રૂપિયા કરાયો. બસ અને ટ્રક માટેનો ટોલ 360 રૂપિયાથી વધીને 540 રૂપિયા કરાયો છે.

Pakistan mishandled funds linked to housing reconstruction for Balochistan flood victims

Islamabad, Aug 24 The World Bank has expressed dissatisfaction...

Govt to sell up to 6 per cent stake in Hindustan Copper via offer for sale

New Delhi, Aug 24 The Central government on Monday...

Odisha CM says empathy and compassion are core principles of his government

Bhubaneswar, Aug 24 Odisha Chief Minister Mohan Charan Majhi...

Lalu Yadav targets JD-U over Farakka water treaty; Sanjay Jha hits back

Patna, Aug 22 Political tensions in Bihar have intensified...

Gujarat Police turns to startups, students for solutions to emerging cyber threats

Ahmedabad, Aug 21 More than 100 technology startups and...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here